Search This Website

Saturday 11 April 2015

GENERAL KNOWLEDGE 50 QUESTION ANSWERS IN GUJARATI.



401 ગુજરાતમાં કેન્સરના નિદાન અને
તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ
હૉસ્પિટલ પ્રોજેકટનું નામ શું છે? Ans:
સંજીવની રથ
402 વિશ્વપ્રસિદ્ધ કાળિયાર પાર્ક
ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: વેળાવદર
403 એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ
કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ
છે? Ans: ડૉ. વિક્રમભાઈ સારાભાઈ
404 ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્ય
રચના વિકસાવવામાં કોનો વિશેષ
ફાળો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર
405 ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ
જ્યોર્તિલિંગ સોમનાથના નામનો અર્થ
શું થાય છે? Ans: ચંદ્રનો રક્ષક
406 ગુજરાતમાં દેહદાનની શરૂઆત
કયા પ્રસિદ્ધ સાહિત્યકાર દ્વારા થઇ?
Ans: નાનાભાઇ ભટ્ટ
407 કવિ કાન્તનું મૂળ નામ શું હતું? Ans:
મણીશંકર રત્નજી ભટ્ટ
408 ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું
મંદિર આવેલું છે ? Ans: ચામુંડા માતા
409 ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લૅન્ડ
ધરાવે છે? Ans: ૨૭,૦૦૦ ચો. કિમી.
410
આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રા
મુખ્યમંત્રી કોણ બન્યા? Ans: ઉચ્છંગરાય
ઢેબર
411 શેત્રુંજો ડુંગર
ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?
Ans: ભાવનગર
412 ‘વીજળીને ચમકારે
મોતીડા પરોવો...’ - પદ કોણે લખ્યું છે ?
Ans: ગંગાસતી
413 ‘કવિતા આત્માની અ-મૃત કલા છે’ -
તેવું કયા વિવેચકે કહ્યું છે? Ans: આનંદશંકર
બાપુભાઇ ધ્રુવ
414 પોતાના શાસનકાળમા ફરજિયાત
પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર
રાજવી કોણ હતા? Ans:
મહારાજા સયાજીરાવ ગાયકવાડ-
વડોદરા
415 બાર જયોતિર્લિંગમાંનું પ્રથમ
જયોતિર્લિંગ ગુજરાતમાં કયાં આવેલું છે ?
Ans: સોમનાથ
416 ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ
છે? Ans: ડૉ. હોમી ભાભા
417 ભાવનગર
જિલ્લામાં ખારા પાણીમાંથી મીઠું
પાણી બનાવવાનો પ્લાન્ટ
કયાં આવેલો છે? Ans: આવાણિયા
418 ગુજરાતનાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય
વિમાન મથકનું નામ શું છે ? Ans: સરદાર
વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ
419 અંબાજીની નજીકમાં આવેલું કયું સ્થળ
તેની આરસ પરની અદભૂત કોતરણી માટે
જાણીતું છે? Ans: કુંભારિયાનાં દેરા
420 ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક
સમાચારપત્રમાં પત્રકાર હતાં? Ans:
ફૂલછાબ
421 ગુજરાતની કઇ નદી દર વર્ષે
રેતીના ઢગમાંફેરવાય છે? Ans: કોલક
422 દિવાળીઘોડા અથવા તો ખંજન
પક્ષીઓ
ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળ
છે? Ans: આસો માસ
423
ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃ
બીજું નામ કૃષ્ણ મૃગ છે ? Ans: કાળીયાર
424 મેશ્વોનદી ઉપર બંધ બાંધતા કયું
સરોવર તૈયાર થયું ? Ans: શ્યામ સરોવર
425 ‘ફિશર ચેસ કલબ’ની સ્થાપના કયારે
થઇ ? Ans: ઇ.સ. ૧૯૯૬
426 ગાંધીજીને
રાજકારણમાં આવતા પહેલાં એક વર્ષ
સુધી રાજકારણનો અભ્યાસ કરવા એક
વિદેશીમહિલાએ સૂચવ્યું. એ મહિલા કોણ
હતા? Ans: એની બેસન્ટ
427 ગુજરાતની કઇ
જાણીતી હોટલમાં પિત્તળના વાસણોનું
સંગ્રહસ્થાન બનાવવામાં આવ્યું છે? Ans:
વિશાલા હોટલ-અમદાવાદ
428 ભારતીય શાસ્ત્રીય
સંગીતનો પ્રખ્યાત ઊત્સવ ‘તાનારીરી’
ગુજરાતમાં કયાં ઊજવાય છે? Ans: વડનગર
429 વિશાળ હમીરસર તળાવ કયાં આવેલું છે?
Ans: ભૂજ
430 ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું
છે? Ans: પરબ
431 મુઘલ સામ્રાજય દરમ્યાન
ગુજરાતના મુખ્યબંદર તરીકે રહેલા શહેરનું નામ
જણાવો. Ans: સુરત
432 એ.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશન)ની સ્થાપના કયારે થઇ હતી?
Ans: જુલાઇ, ૧૯૫૦
433 ગુજરાત પ્રવાસન
નિગમની સ્થાપના કયારે થઇ ? Ans: ઇ.સ.
૧૯૭૫
434 ગુજરાતના પ્રથમ ઉર્દૂ ગઝલકાર કોણ
છે ? Ans: વલી ગુજરાતી
435 સૌ પ્રથમ ‘ગુજરાતી ભાષા’
એવો શબ્દ પ્રયોગ કયા કવિએ કર્યો છે?
Ans: પ્રેમાનંદ
436 જૂનાગઢ
જિલ્લાના ગિરનાં જંગલોમાં રહેલો કેલ્સા
છે? Ans: પનાલા ડિપોઝિટ
437 ફ્રેંચ લોકોએ ગુજરાતમાં કઇ
સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું?
Ans: ઇ.સ. ૧૬૬૮
438 શ્રયંક મહાકાવ્ય તરીકે
નવાજવામાં આવેલું ‘શિશુપાલ વધ’
કયા ગુજરાતી મહાકવિએ રચેલું છે? Ans:
મહા કવિ માઘ
439 ગુજરાતમાં ખનીજ ખોદકામ અને
સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય
છે ? Ans: ગુજરાત ખનીજ વિકાસ નિગમ
440 ગુજરાતમાં મધ્યકાલીન
યુગના ૧૭મા શતકનેકયા નામે
ઓળખવામાં આવે છે ? Ans: શાંતિ અને
સ્વાસ્થ્યનો યુગ
441 વિકલાંગોને પગભર બનાવવા માટે
અમદાવાદમાં કઇ સંસ્થા કાર્યરત છે? Ans:
અપંગ માનવ મંડળ
442 ગુજરાતમાં જીરૂ અને
વરિયાળીના વેપારનાસૌથી મોટા કેન્દ્ર
તરીકે કયું શહેર જાણીતુંછે ? Ans: ઉંઝા
443 ‘સીતાહરણ’ કૃતિના રચયિતા કોણ છે?
Ans: કર્મણ મંત્રી
444 સરસ્વતીચંદ્રના બીજા ભાગનું શીર્ષક
શું છે? Ans: ગુણસુંદરીની કુટુંબજાળ
445
ગુજરાતી ભાષાનાં જાણીતાં વિજ્ઞાન
પાક્ષિક અને તેના પ્રકાશકનું નામ
જણાવો. Ans: સફારી - નગેન્દ્ર વિજય
446 જામનગર શહેરના રણમલ
તળાવની મધ્યે આવેલા મહેલનું નામ
જણાવો. Ans: લાખોટા મહેલ
447
રાજપીપળાના ડુંગરો કયા ખનીજના ઉત્પા
જાણીતા છે ? Ans: અકીક
448 અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ
કયા શહેરમાં વિકસ્યો છે ? Ans: પાલનપુર
449 ખંભાતના અખાતમાં કયો બેટ
આવેલો છે ? Ans: અલિયા બેટ
450 ગુજરાતનો કયો પર્વત ‘ઊજજર્યન્ત
પર્વત’ તરીકે ઓળખાતો હતો? Ans:
ગિરનાર

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.